મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

વાહનમાં રાષ્ટ્રધ્વજ લગાવવાનો આધિકાર કોને ? જાણો એ મહાનુભાવોને

નવી દિલ્હી :દેશનો ષ્ટ્રધ્વજ  ગૌરવનું પ્રતીક છે. ત્યારે સૌ કોઈ તેને પોતાના વાહનોમાં નથી લગાવી શકતા. આ રાષ્ટ્રધ્વજને વાહનો પર લગાવવાનો અધિકાર કોને હોય છે.તે જાણવું રસપ્રદ છે ભારતીય ત્રિરંગો લગાવવાનો અધિકાર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ગવર્નર અને લેફ્ટનેન્ટ ગવર્નર્સ, વડાપ્રધાન અને અન્ય કેબિનેટ મંત્રી, ભારતના મુખ્ય ન્યાયાધીશ, ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિતના લોકોને હોય છે

(9:07 am IST)