મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

રસીનો બીજા ડોઝ ૪૨ દિવસ પછી જ લઈ શકાશે : સરકારની ગાઈડલાઈનમાં સુધારો

ભારત સરકારશ્રી તરફથી મળેલ ગાઈડલાઈન અનુસાર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલ વ્યક્તિઓ, પોતાનો બીજો ડોઝ ૪૨ દિવસ પછી જ લઇ શકશે. આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં આજથી અપડેટ  કરી દેવામાં આવેલ છે. વળી ૪૨ દિવસ બાદ કોવીશીલ્ડ રસીનો બીજો ડોઝ મુકાવવાથી વધુ ફાયદો થાય છે.

(12:04 pm IST)