News of Wednesday, 12th May 2021
કર્ણાટકમાં આજથી ૨૪મી મે સુધી દિવસમાં ત્રણ વખત મફત ખોરાક પૂરો પાડવામાં આવશે
તમિળનાડુની અમ્મા કેન્ટિનની તર્જ પર કર્ણાટક માં ઇન્દિરા કેન્ટીનો બનાવવામાં આવી છે.
ભાજપની યેદિયુરપ્પા સરકારે આજથી આ કેન્ટીન દ્વારા રાજ્યમાં ૨૪ મે સુધી દિવસમાં ત્રણ વખત મફત ખોરાક આપવાની જાહેરાત કરી છે. જિલ્લા અને તાલુકા કેન્દ્રોમાં ૧૭૦ થી વધુ કેન્ટીન મંગળવારથી નિ:શુલ્ક ખોરાકનું વિતરણ શરૂ કરેલ છે. જો કે, આ બેંગ્લોર શહેરની હદમાં કાર્યરત ૧૫૦ થી વધુ કેન્ટીન અને ૩૦ મોબાઇલ કેન્ટિન્સ પર આ લાગુ થશે નહીં. ઈન્દિરા કેન્ટિન્સ દ્વારા સ્થળાંતર મજૂરો અને ગરીબોને મફત વિતરણ પૂરું પાડે છે
(10:28 am IST)