News of Friday, 12th April 2019
ઇમરાનના બીજેપી ની જીત વાળું નિવેદન સંદર્ભથી બહાર સમજવામા આવ્યું : શાહ મહમુદ કુરેશી
કિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના બીજેપીની જીત ને લઇ આપેલ નિવેદનને સંદર્ભથી બાહર સમજવામા આવ્યુ. કુરેશીએ કહ્યું ભારતીય મિડીયામાં દરેક ચીજને સનસની બનાવી દેખાડવામા આવે છે. ઇમરાનએ કહ્યું હતુ કે ચૂંટણીઓમાં બીજેપીની જીત પર શાંતિવાર્તા ના સારા અવસર થ શકે.
(12:20 am IST)