News of Tuesday, 12th February 2019
ઉપવાસના આગલા દિવસે નાયડૂએ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી આવેદન પત્ર સોંપ્યુ
આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજજાની માગને લઇ દિલ્હીમા એકદિવસીય ઉપવાસ કરવાના આગલા દિવસે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી અને રામનાથ કોવિંદને આવેદન આપ્યુ. એમના ઉપવાસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહીત ર૩ રાજનૈતિક દળોના નેતા સામેલ હતા.
(12:06 am IST)