News of Tuesday, 12th February 2019
છતીસીગઢ : ડીયૂની પ્રોફેસર નંદીની સૂ઼દર અને અન્ય ચાર પર દાખલ હત્યાનો કેસ
દિલ્હી (ડીયુ) ની પ્રોફેસર નંદીની સુંદર જવાહરલાલ નેહરુ વિશ્વ વિદ્યાલય ની પ્રોફેસર અર્ચના પ્રસાદ અને અન્ય ૩ સામે સ્પષ્ટ પુરાવા ન મળવા પર સુકમા મા દાખલ સ્થાનીય શખસની હત્યાનો કેસ પોલીસએ પાછો લઇ લીધો. નવે.ર૦૧૬ મા આ લોકો પર હત્યા, દંગા અને અપરાધીક સાજીશની ધારાઓમા કેસ દાખલ થયો હતો.
(11:48 pm IST)