મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

સરકારી બેન્કોના વિલયના અન્ય પ્રસ્તાવ પર સરકાર વિચાર નથી કરતી

એક અહેવાલ પ્રમાણે  સરકાર સાર્વજનીક ક્ષેત્રની બેંકોના વિલયના કોઇ અન્ય પ્રસ્તાવ પર વિચાર નથી કરતી અને દેના બેન્ક, વિજયા બેંક, અને બેંક ઓફ બરૌડાની વિલય પ્રક્રિયા પૂરી થયા પછી જ તે કોઇ અન્ય પ્રસ્તાવ પર વિચાર કરશે. કેન્દ્રીય કેબિનેટએ ગયા મહિને આ ત્રણ બેંકોના વિલયને  મંજુરી આપી હતી.

(11:27 pm IST)