મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

શીખ રમખાણોના આરોપી કોઇપણ હોય એમને સજા મળવી જોઇએઃ દૂબઇમાં રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુબઇ (યુએઇ) મા ૧૯૮૪ શિખ રમખાણોને લઇ કહ્યુ છે કે  વ્યકિત કયાંયથી પણ આવતો હોય પરંતુ જો એને અલ્પસંખ્યક સમુદાયના લોકોને નુકશાન કરેલ છે તો એને સજા મળવી જોઇએ. જે લોકોને લાગે છે કે તે દેશને નુકસાન પહોંચાડયા પછી બચી જશે અમે એમને સજા આપશુ.

(12:00 am IST)