News of Saturday, 12th January 2019
અમે ભારતીય વિદ્યાર્થીઓને ઇસરોમાં લાવીશુ : એમને નાસા જવાની જરૂરત શું છે ?: ઇસરોના ચેરમેન સિવન
ઇસરોના ચેરમેન કે સિવનએ જણાવેલ છે કે ભારતીય અંતરીક્ષ એજન્સી દેશભરમાં ૬ ઇન્કયુલેશન એન્ડ રીસર્ચ સેન્ટર શરૂ કરશે. એમણે કહ્યુ અમે ભારતીય વિદ્યાર્થીઓને ઇસરો લાવશુ. એમને નાસા જવાની શું જરૂરત છે ? સિવનએ આગળ જણાવ્યું કે ભારતીય અંતરીક્ષ યાત્રીઓને બેંગ્લુરુમાં આવેલ ઇન્સ્ટીટયુટ ઓફ એરોસ્પેસ મેડીસીન (આઇએએમ)માં પ્રશિક્ષણ આપી શકાય છે.
(12:00 am IST)