મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

સીબીઆઇના નંબર-ર રાકેશ અસ્થાના વિરૂદ્ધ રિશ્વત કેસ રદ કરવા હાઇકોર્ટનો ઇન્કાર

દિલ્હી  હાઇકોર્ટએ સીબીઆઇના વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના સામે રૂશ્વત મામલામા દાખલ એફઆઇઆર રદ કરવાની અરજી રદ કરી છે. કોર્ટએ સીબીઆઇને ૧૦ અઠવાડિયામાં મામલાની તપાસ કરી ચાર્જશીટ દાખલ કરવા કહ્યું છે. તત્કાલીન નિર્દેશક આલોક વર્માના કહેવા પર એમના વિરુધ્ધ એફઆઇ આર દાખલ કરી હતી.

(8:49 am IST)