News of Friday, 11th January 2019
મહિન્દ્રાએ ચાય વેચીને ર૩ દેશોની યાત્રા કરી ચૂકેલ દંપત્તિ માટે ગીફટ આપવાનું સૂચન કર્યુ
મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ચાય વેંચીને ર૩ દેશોની યાત્રા કરી ચુકેલ દંપતીની શાદીની સાલગિરાહ પર એમને ભેટના રૂપમા ટ્રિપ પર મોકલવાનુ સૂચન કર્યુ છે. એક યુજરે પુછયું કે શું સિદ્ધાંતવાદી દંપતિ આ ભેટનો સ્વીકાર કરશે ? તો એમણે કહયુ એમને બતાવી શકાય કે આ ભેટ આપણને જીંદગીનો સબક શીખવવા માટે છે.
(12:09 am IST)