News of Wednesday, 11th December 2019
એક પાર્ટીને બહુમત આપવાની કીંમત ચુકવી રહ્યો છુઃ નાગરિકતા સંશોધન વિધેયક પર પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ
લોકસભામાં નાગરિકતા સંશોધન વિધેયક પસાર થયા પછી કોંગ્રેસ નેતા પી. ચિદંબરમએ ટવિટ કર્યુ છે કે અમે એક પાર્ટીને બહુમત આપવા માટે આ કિંમત ચૂકવી રહ્યા છીએ.
એમણે લખ્યું તે (સરકાર) રાજયો અને લોકોની ઇચ્છાઓને રગડવાનું કામ કરી રહી છે. ચિદંબરમએ કહ્યું આ અસંવૈધાનિક વિધેયક પર લડાઇ સુપ્રીમ કોર્ટમા લડવામા આવશે.
(12:00 am IST)