મુખ્ય સમાચાર
News of Thursday, 11th October 2018

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ : પાઠવી નવરાત્રિની શુભકામનાઓ

અમદાવાદ :ગુજરાત સહિત ભારત વિશ્વમાં વસતા ગુજરાતીઓ નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે નવરાત્રીનું મહત્વ માત્ર ભારતમાં જ નહિં સમગ્ર વિશ્વમાં છે તેનો ખ્યાલ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આપેલી શુભકામનાઓથી આવી શકે છે.

 કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ એક ટ્વિટ કરતા લખ્યુ છે કે, કેનેડા અને વિશ્વભરમાં નવરાત્રિ મનાવી રહેલા હિન્દુ સમુદાયના લોકોને આ તહેવાની શુભકામના.

(5:22 pm IST)