મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

પીએમ મોદીને મળેલ ર૭૦૦ ઉપહારોની ૧૪ સપ્ટેમ્બરથી થશે ઓનલાઇન નીલામી

           કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલએ જણાવેલ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીન મળેલ લગભગ ર૭૦૦ ઉપહારોની ૧૪ સપ્ટેમ્બરના બોલી લગાવવામા આવશે.

            એમણે કહ્નાં કે ર૭૭ર ઉપહારોની ઓનલાઇન હરરાજી થશે  અને સ્મૃતિ ચિન્હની  ઓછામાં ઓછી કિંમત રૂ.ર૦૦ અને વધુમાં વધુ રૂ. ર.પ લાખ હશે. મોદીને મળેલ લગભગ ૧૮૦૦ ગિફટસની હરરાજી જાન્યુઆરીમાં થઇ હતી.

(11:59 pm IST)