News of Tuesday, 11th September 2018
કંબોડીયાના વિપક્ષી નેતા કેમ સોખા ને ૧ વર્ષ બાદ જામીન મળ્યા
કંબોડીયાના વિપક્ષી નેતા કેમ સોખા ને જામીન ઉપર જેલમાંથી છોડવામાં આવ્યા છે. કંબોડીયા નેશનલ રેસ્કયુ પાર્ટી સીએનઆરપી ના અધ્યક્ષ કેમ સોખાને ૩ સપ્ટે. ર૦૧૭ માં દેશદ્રોહના આરોપમાં પકડવામાં આવ્યા હતા. દેશના પ્રધાનમંત્રી હુન સેમ ને ચૂંટણીમાં એકતરફી જીત મળવાને કારણે વિપક્ષો પર નરમ વલણ રાખવાની શરૂઆત કરી છે.
(9:01 am IST)