મુખ્ય સમાચાર
News of Tuesday, 11th August 2020

મધ્‍ય પ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ કોરોના સંક્રમણથી સ્‍વસ્‍થ થયાઃ ડોકટર્સ અને નર્સોનો આભાર માન્‍યો

મધ્‍યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્‍યો છે. શિવરાજસિંહ ચૌહાણએ ખુદ ટવિટ કરી આની જાણકારી આપી આ સાથે જ એમણે ડોકટર્સ અને નર્સોનો આભાર માન્‍યો.

(11:05 pm IST)