News of Tuesday, 11th August 2020
કોવિડ દેખભાળ કેન્દ્રથી વ્યકિત ભાગ્યોઃ શબ મળ્યુ
મહારાષ્ટ્રના જલગાંવ જિલાના અમલનેરમાં આવેલ કોવિડ-૧૯ દેખભાળ કેન્દ્રથી ૧૦ ઓગષ્ટના ભાગવાના થોડા કલાકો બાદ ૩૨ વર્ષિય વ્યકિતનુ શબ સડક પરથી મળ્યુ પોલિસએ આ જાણકારી અચાપી અધિકારીઓએ બતાવ્યુ કે વવાડે ગામનો વતની હતો એને કોરોના વાયરસની પુષ્ટિ થયેલી.
(11:02 pm IST)