મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

'ગોળી મારવી હોય તો મારી દો પણ રામમંદિર તો બનાવીને જ રહીશ;પ્રવીણ તોગડીયા

દશેરા સુધીમાં કાયદો ન બન્યો તો લખનૌથી અયોધ્યા કૂચ

નવી દિલ્હી :ડો,પ્રવીણ તોગડિયાએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે જ્યારે ટ્રિપલ તલાક, જીએસટી પર કાયદો બની શકે છે તો રામ મંદિર નિર્માણ માટે કાયદો કેમ ન બની શકતો

  પ્રવીણ તોગડિયાએ . સરકારને ચેતવણીભર્યા સૂરમાં કહ્યુ કે જો વિજયાદશમી સુધી રામ મંદિર નિર્માણ માટે કાયદો ન બન્યો તો લખનઉથી અયોધ્યા કૂચ કરવામાં આવશે. આના માટે ભલે અમારે ગોળીએ ખાવી પડે પરંતુ રામ મંદિરનું નિર્માણ તો થઈને જ રહેશે.

(9:16 pm IST)