News of Tuesday, 11th June 2019
પત્રકાર પ્રશાંતની મુકિતનો આદેશ : એમના ટવિટસને મંજુરી નહીઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટએ મંગળવારના પત્રકાર પ્રશાંત કનેાજિયાને જામીન પર મુકત કરવાનો આદેશ આપ્યો છે. જોકે કોર્ટએ કહ્યું કે કનોજિયાને મુકત કરવાનો મતલબ એમના ટવિટસને મંજુરી દેવાનો નથી. કોર્ટએ કહ્યું અમે આ ટવિટસને સમર્થન નથી કરતા.
(12:35 am IST)