News of Tuesday, 11th June 2019
ઓડીશાના શિક્ષકના બધા ૧૪ વિદ્યાર્થીઓએ પાસ કરી એનઇઇટી પરીક્ષા : પહેલા વેંચતા હતા ચા
ઓડીશામાં ચા વિક્રેતાથી શિક્ષક બનેલ અજય બહાદુરસિંહના બધા ૧૪ વિદ્યાર્થીઓએ મેડીકલ પ્રવેશ પરીક્ષા એનઇઇટી પાસ કરી છે. સિંહએ કહ્યું હુ હંમેશા ડોકટર બનવા માગતો હતો. પણ પિતાની કિડની ખરાબ હોવાને કારણે મારો અભ્યાસ પ્રભાવિત થયો. એમણે ર૦૧૭ મા વિદ્યાર્થીઓને ડોકટર બનવામા મદદ કરવા માટે જિંદગી ફાઉન્ડેશન શરૂ કર્યુ હતુ.
(11:50 pm IST)