મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

કૈલાસ માન સરોવર યાત્રાના પ્રથમ ગ્રુપને વિદેશમંત્રીએ આપી લીલીઝંડી

         વિદેશ મંત્રી એસ. જયશંકરએ મંગળવારના કૈલાસ માનસરોવર યાત્રાના પ૮ શ્રધ્ધાળુઓના પ્રથમ ગ્રુપને લીલી ઝંડી આપી રવાના કરેલ. જયશંકરએ કહ્યું આ યાત્રાના આયોજનમાં ચીન સરકારના યોગદાનની કદર કરવા માગુ છુ જે આપશી સંબંધોને સારા બનાવવા અને બંને દેશો વચ્ચે દોસ્તી મજબૂત કરવાની દિશામાં અહમ કદમ છે.

(11:38 pm IST)