મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

ભારતએ ભૂકંપ પ્રભાવિત ઘર બનાવવા માટે નેપાળને આપ્યા૧.૬ અબજ નેપાળી રૂપીયા

         ભારતએ નેપાલના નુવાકોટ અન ગોરમા જીલ્લામાં ભૂકંપથી પ્રભાવીત થયેલ ઘરો બનાવવા મદદ માટે  રૂ. ૧.૬ અબજ નેપાળી રુપિયા આપ્યા છે. ભારત આવાસ પુનનિર્માણ યોજનાઓને લઇ નેપાળને અત્યાર સુધીમા ૪.પ અબજ નેપાળી રૂપિયા  આપી ચુકયા છીએ. ર૦૧પ માં આવેલ ભૂકંપમા ૯૦૦૦ લોકોના મોત થયા હતા અને ૮ લાખ ઘર ક્ષતિગ્રસ્ત થયા હતા.

(10:51 pm IST)