News of Tuesday, 11th June 2019
ગરમીથી શ્વાસ રૃંધાતા કેરલા એકસપ્રેસ ટ્રેનમાં ૪ મુસાફરોના મોત
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીથી ઝાંસી જઈ રહેલ કેરલા એકસપ્રેસ ટ્રેનમાં ગરમીના કારણે ૪ મુસાફરોના મોત થયા છેઃ મૃતકોના શરીરને ઝાંસી ઉતારવામાં આવેલઃ આગ્રાથી ૬૮ લોકોનું ગ્રુપ કોઈમ્બતુર જઈ રહયુ હતુઃ આ દરમિયાન ૪ લોકો ગરમીના કારણે શ્વાસ રૃંધાતા મૃત્યુ પામ્યા હતાઃ આ ગ્રુપ ૧૦ દિવસ પહેલા વારાણસી અને આગ્રા ફરવા નિકળ્યુ હતુ
(2:01 pm IST)