મુખ્ય સમાચાર
News of Tuesday, 11th May 2021

કોરોના સામેનો જંગ જીતીને ડોન છોટા રાજન એઈમ્સમાંથી ડીસ્ચાર્જ : પાછો તિહાડ જેલ હવાલે

કોરોનાને માત આપી અને પોતાના મૃત્યુની અફવાને ખોટી પાડીને છોટા રાજન કોરોનામાંથી સાજા થઈને, એઈમ્સમાંથી રજા મેળવી છે. ઇસ્પિટલમાંથી બહાર આવેલ ડોન છોટા રાજનને ફરી દિલ્હીની તિહાડ જેલમાં મોકલી અપાયેલ છે.

(9:00 pm IST)