News of Thursday, 11th April 2019
કોઇ અનુચ્છેેદ ૩૭૦ અને ૩પએ ને નાબૂદ નથી કરી શકતુઃ બારામુલાથી બીજેપી ઉમેદવાર
બારામુલા (જમ્મુ-કશ્મીર) થી બીજેપી ઉમેદવાર મોહમ્મદ મકબુલ વાર એ મંગળવારના પ્રચાર ખતમ થવા પહેલા કહ્યું કોઇપણ અનુચ્છેદ ૩૭૦ અને ૩પ-એ ને નાબુદ નથી કરી શકતુ. એમણે કહ્યું મારી પાર્ટીના ઘોષણાપ્રત્રમાં આનો ઉલ્લેખ છે પણ એમને એવું કરવું પડયું દેશમા અન્ય જગ્યાએ આનાથી એમને મત મળી શકે છે.
(12:00 am IST)