News of Thursday, 11th April 2019
અલગાવવાદી નેતા યાસીન મલિકને જમ્મુની જેલથી દિલ્હીની તિહાર જેલ લાવવામા આવ્યા
અલગાવવાદી નેતા યાસીન મલિકને જમ્મુની કોટ બલવલ જેલથી મંગળવારે દિલ્લી ની તિહાર જેલ લાવવામા આવ્યા. દિલ્લીના એમઆઇએ (રાષ્ટ્રીય તપાસ એજન્સી) કોર્ટએ ટેરર ફંડિગ મામલામા યાસિન સામે વોરંટ જારી કર્યુ હતુ. અને બુધવારના કોર્ટમાં રજુ થઇ શકે છે.
(12:00 am IST)