મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

સરકારે નાગરીકતા અને ત્રણ તલાક બિલ પાસ કરાવવાનો ઇરાદો ટાળ્યો ?

સર્જાઇ રહેલી પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદીના નેતૃત્વવાળી સરકાર આ બંને બિલના સંદર્ભમાં યથાવત સ્થિતિ જાળવી રાખશેઃ બંને બીલ અંગે એનડીએમાં મતભેદોઃ આગામી ચુંટણીઓમાં સહયોગી પક્ષ વગર ભાજપ બાજી મારી શકવાનો નહિ હોવાનું બધા જ સર્વેમાં સ્પષ્ટ થઇ ગયું છે (૪૦.૨)

(11:30 am IST)