મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

ભાજપના નેતા એકનાથ ખડસેએ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરતા રાજકીય ગરમાવો

એકનાથ ખડસેએ કહ્યું ભાજપ સાથે નારાજગી નથી,માત્ર બે ત્રણ નેતાઓથી નારાજ છું

 

મુંબઈ : ભાજપના નેતા એકનાથ ખડસેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે જોકે મુલાકાત બાદ એકનાથ ખડસેએ શિવસેનામાં સામેલ થવાની અટકળ ફગાવી દીધી હતી અને  સ્પષ્ટ કર્યું હતું કે હાલ હાલ શિવસેના જોઈન કરી રહ્યો નથી.

   એકનાથ ખડસેએ અટકળો પર કહ્યું હતું કે હું શિવસેના જોઈન કરી રહ્યો નથી. મારી પાર્ટી સામે કોઈ નારાજગી નથી. હું ફક્ત 2-3 નેતાઓના વ્યવહારથી નારાજ છું.

(11:32 pm IST)