મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

ધર્મના આધાર પર કોઇને બહાર રાખવા બંધારણની કસોટી પાર નહી ઉતરેઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્‍ય ન્‍યાયધીશ આર.એમ. લોઢા

        સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્‍ય ન્‍યાયાધીશ જસ્‍ટીસ આર.એમ.  લોઢાએ નાગરિકતા સંશોધન વિધેયક પર હિન્‍દુસ્‍તાન ટાઇમ્‍સ સાથે વાત કરતા કહ્યું છે કે ધર્મા આધાર પર કોઇને બહાર રાખવા બંધારણની કસોટી પર પાર નહી ઉતરે.

        જો કે એમણે કહ્યું કે આ કાનૂન પર ટિપ્‍પણી કરવી જલ્‍દબાજી થશે કારણ આ કાનૂનની અંતિમ સંરચનાની જાણકારી એમને  નથી. લોકસભામાં અડધી રાત પછી નાગરિકતા સંશોધન બીલ પાસ કર્યુ.

(11:22 pm IST)