મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

નાગરિકતા સંશોધન બિલને સમર્થન કરનારા દેશના પાયા પર હુમલો કરી રહ્યા છેઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

       કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવિટ કર્યુ છે કે નાગરિકતા સંશોધન વિધેયક દેશના બંધારણ પર હુમલો છે.

        જે પણ આનું સમર્થન કરે છે તે દેશના પાયા પર હુમલો કરી તેને તબાહ કરવાની કોશિષ કરી રહ્યા છે.

        કોંગ્રેસ મુસ્લિમ અપ્રવાસીઓને બહાર રાખવા પર આ વિધેયકનો વિરોધ કરી રહેલ છે. જે લોકસભાથી પસાર થઇ ચુકયો છે.

(10:50 pm IST)