મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

સંસદ જો નાગરિકતા સંશોધન બિલ પાસ કરી દયે તો ખુદને મુસ્‍લિમ ઘોષિત કરીશઃ પૂર્વ આઇએએસ અને માનવાધિકાર કાર્યકર્તા હર્ષ મંદરની ટિપ્‍પણી

        પૂર્વ આઇએએસ અને માનવાધિકાર કાર્યકર્તા હર્ષ મંદરએ મંગળવારના કહ્યું કે જો નાગરિકતા સંશોધન બિલ ર૦૧૯ સંસદથી પાસ થઇ જાય છે તો તે ખુદને મુસ્‍લિમ ઘોષિત કરી અને રાષ્‍ટ્રીય નાગરિક રજીસ્‍ટર (એનઆરસી)માં દસ્‍તાવેજ જમા નહી કરે.

        હર્ષએ કહ્યું હુ પોતાના માટે પણ આવી સજા માંગીશ જે વગર દસ્‍તાવેજ વાળા કોઇ મુસ્‍લિમ માટે હોય. સંસદએ લોકસભામાં બિલને  ૩૧૧-૮૦ ના બહુમત સાથે પાસ કર્યુ.

(10:14 pm IST)