News of Tuesday, 10th December 2019
ફસાયેલો છું, જીવતો બહાર નહી આવુઃ પત્નીને આખરી કોલમાં દિલ્લી આગ દુઘર્ટનાનો શિકાર બનેલ શખ્સના અંતિમ શબ્દો
દિલ્લીની અનાજ બજારમાં આવેલ ફેકટરીમાં આગ દરમ્યાન માર્યા ગયેલ બિહારના ર૮ વર્ષીય શાકિર હુસેનએ પોતાની ગર્ભવતી પત્નીને ફોન કરી કહ્યું હતુ કે,
હું ફસાયેલો છુ જીવતો બહાર નહી આવુ. શાકિરને બે પુત્રી અને એક પુત્ર છે ભાઇ જાકિર હુસેનએ જણાવ્યૂ કે શાકિરને મૃત અવસ્થામા એલએનજેપી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
(12:00 am IST)