News of Thursday, 10th October 2019
દિલ્લીમાં આ વર્ષે દશેરા પછી થનારૂ પ્રદુષણ પાંચ વર્ષમાં સૌથી ઓછું
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર દિલ્લીમા આ વર્ષે દશેરા પછી થનારું પ્રદુષણ પ વર્ષમા સૌથી ઓછુ રહ્યું.
દિલ્લીના લાલ કિલ્લા મેદાનમાં થનારી લવકુશ રામલીલા સહિત ઘણી રામલીલાના આયોજકોએ આ વખતે ફટાકડાનો ઉપયોગ કર્યો ન હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ આ માટે રામલીલા સમિતિઓને અભિનંદન આપ્યા છે.
(11:59 pm IST)