મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

દુર્ગા મૂર્તિ વિસર્જન જુલુસ પર પથ્‍થરમારા પછી બિહારના જહાનાબાદમાં પરિસ્‍થિતિ તનાવપૂર્ણ

        રીપોર્ટસ પ્રમાણે બિહારના જહાનાબાદમાં ગુરુવાર સવારના  દેવી દુર્ગાની મુર્તિ વિસર્જીત કરવા જઇ રહેલા લોકો પર પથ્‍થરમારા પછી હિંસા ભડકી ઉઠી હતી અને લોકોએ ઘણી દુકાનોમાં આગ લગાવી દીધી હતી.

        રીપોર્ટસ મુજબ પથ્‍થરમારા પછી ભાગદોડ મચી ગઇ જેમાં  ચાર પોલીસ કર્મીઓ સહીત ડઝનભર લોકો ઘાયલ થયા. ઇલાકામા ધારા ૧૪૪ લગાવવામા આવી છે.

(11:41 pm IST)