News of Thursday, 10th October 2019
સપા કાર્યકાળમાં મળ્યું અપરાધીઓને સરંક્ષણઃ લગામ લગાવવા પર પરેશાની કેમઃ ઉતરપ્રદેશ સરકારના પ્રવકતા શ્રીકાંત શર્મા
ઉતર પ્રદેશ સરકારના પ્રવકતા શ્રીકાંત શર્માએ કહ્યું છે કે સપા ના કાર્યકાળમાં અપરાધીઓને સરંક્ષણ મળ્યું હતુ જેનો જવાબ જનતાએ ચૂંટણીઓમાં આપ્યો.
શ્રીકાંતએ કહ્યું અપરાધ પર લગામ લગાવવા પર સમાજવાદીઓને કેમ પરેશાની થઇ રહી છે. સમાજવાદી પાર્ટી ઝાંસીમા થયેલ અથડામણના મામલામા વિરોધ કરી રહી છે તે જનતાની સાથે છે. આ અપરાધીઓની સાથે છે.
(10:20 pm IST)