News of Thursday, 10th October 2019
આરબીઆઇએ ઇન્ડિયા બુલ્સ હાઉસીંગ ફાઇનાન્સ અને લક્ષ્મી વિલાસ બેન્કનો વિલયનો પ્રસ્તાવ નામંજુર કર્યો
આરબીઆઇએ ઇન્ડિયાબૂલ્સ હાઉસીંગ ફાઇનાન્સ સાથે લક્ષ્મીવિલાસ બેંકના વિલય પ્રસ્તાવને મંજુરી નથી આપી. આ પહેલા સતત બે વર્ષ સુધી પરસંપતિઓ પર નકારાત્મક રીટર્ન અને ફસાયેલ કર્જ (એનપીએ) ને કારણે આરબીઆઇએ લક્ષ્મીવિલાસ બેન્કને ત્વરિત સુધારાત્મક કાર્યવાહી (પીસીએ) ની શ્રેણીમાં રાખી દીધા હતા. આ વર્ષે એપ્રીલમાં વિલયનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.
(9:53 pm IST)