મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

પ્રખ્યાત અર્થશાસ્ત્રી ભાગવતએ બોલી દીધુ તો હવે કોઇ ચિંતા નથીઃ મંદી પર કોંગ્રેસ

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતએ દેશમાં આર્થીક મંદી નથી એવા નિવેદન પર કોંગ્રેસએ ટવિટ કર્યુ છે કે પ્રખ્યાત અર્થશાસ્ત્રીએ કહી દીધુ છે તો હવે કોઇ ચિંતાની વાત નથી.ભાગવતે કહ્યું હતુ એક અર્થશાસ્ત્રીએ મને બતાવ્યુ છે કે આને મંદી ત્યારે કહી શકાય જયારે વિકાસદર શૂન્ય હોય.

(12:00 am IST)