News of Thursday, 10th October 2019
ઉતરપ્રદેશ સરકારને ફકત જાહેરાતમાં ખેડુત યાદ આવે છેઃ ર ખેડૂતોની સ્યુસાઇડ પર પ્રિયંકાની ટીપ્પણી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી એ ઉતરપ્રદેશના મહોબા અને હમીરપુરમાં ર ખેડૂતો દ્વારા આત્મહત્યાની ખબર શેયર કરતા ટવિટ કર્યુ છે કે ઉતરપ્રદેશ સરકારને ફકત જાહેરાતમાં ખેડૂત યાદ આવે છે.
એમણે લખ્યું કે સરકારએ ખેડુતોની સાથે કર્જ માફીના નામે છેતરપીંડી કરી અને વીજળીના બીલના નામ પર એમને જેલમાં મેાકલી રહી છે.
પ્રિયંકાએ કહ્યું ખેડુતોની પુર અને વરસાદથી પાક નિષ્ફળ જવા પર વળતર નથી મળતું.
(12:00 am IST)