News of Thursday, 10th October 2019
નકારાત્મકતાથી બચવા માટે ફિલ્મો જોઇ રહ્યા છે ભારતીયઃ પીવીઆર સીઇઓ
પીવીઆર પિકચર્સના સીઇઓ કમલ જ્ઞાનચંદાણીએ જણાવેલ છે કે ભારતીય અર્થ વ્યવસ્થામાં સુસ્તી છતા પણ સિનેમા કારોબાર સારા ચાલી રહ્યો છે.
જ્ઞાનચંદાણીએ બતાવ્યું કે અર્થવ્યવસ્થામાં સૂસ્તીથી સિનેમા કારોબારને મદદ મળી રહી છે. લોકો આસપાસની નકારાત્મકતાથી બચવા માગે છે. એમણે કહ્યું અમે મંદીથી ખુશ નથી કારોબાર સારો ચાલી રહ્યો છે તો અમારી ફરીયાદ પણ નથી.
(12:00 am IST)