News of Monday, 10th August 2020
૭૪૦ ટન એમોનિયમ નાઇટ્રેટ ચેન્નાઇથી હૈદરાબાદ શીફટ કરવામા આવશે
ચેન્નાઇના ડેપોની અંદર ૩૭ કંટેનર્સમા રાખેલ ૭૪૦ ટન એમોનિયમ નાઇટ્રેટને હૈદરાબાદ શિફટ કરવામા આવશે એક અધિકારીએ કહ્યુ કે રસ્તામાં ખતરો ન થાય એટલા માટે રોજના ૧૦ કંટેન્ર કાઢવામાં આવશે હૈદરાબાદની એક ખાનગી ફર્મ દ્વારા ઓનલાઇન નિલામીમા ખરીદ થયેલ ૧૮૦ ટન એમોનિયમ નાઇટ્રેટની મેપ હૈદરાબાદ રવાના કરવામાં આવી.
(9:59 pm IST)