News of Saturday, 10th July 2021
કોરોનાનો કહેર વધતા મ્યાનમારમાં 20થી વધુ શહેરોમાં સ્ટે-એટ-હોમનો આદેશ અપાયો
લોકોએ માત્ર ઈમરજન્સી સ્થિતીમાં જ ઘરથી બહાર નીકળવાનું રહેશે
નવી દિલ્હી : કોરોનાના વધતા કેસને જોતા 1 જુલાઈ સુધીમાં મ્યાનમારના 20થી વધારે શહેરોમાં સ્ટે-એટ-હોમ આદેશ આપવામાં આવ્યો છે. સ્ટે-એટ-હોમ એટલે કે અહીં રહેનારા લોકોએ માત્ર ઈમરજન્સી સ્થિતીમાં જ ઘરથી બહાર નીકળવાનું રહેશે. મ્યાનમારના બીજા મોટા શહેર મંડાલેમાં પણ સાત ટાઉનશિપ્સમાં સ્ટે-એટ-હોમનો આદેશ આપવામાં આવ્યો છે.
(1:03 am IST)