News of Friday, 10th July 2020
ઉતરપ્રદેશમાં કોરોના ભયાવહ બન્યોઃ ૨૪ કલાકમાં ૧૩૪૭ નવા કેસ અને ૨૭ મોત
લખનૌઃ ઉતરપ્રદેશમાં કોરોનાનો કહેર ભયાવહ થતો જાય છે વીતેલા ૨૪ કલાકમાં રાજયમા ૧૩૪૭ નવા કેસ નોંધાયા અને ૨૭ મોત થયા આ સાથે રાજયમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૧૧૦૨૪ થઇ ગઇ જયારે અત્યાર સુધી ૮૮૯ લોકોના મોત થયા.
(11:29 pm IST)