News of Friday, 10th July 2020
દેશમાં કોરોનાની સ્થિતિને જોતા પરીક્ષાઓ લેવી સંભવ નથીઃ પંજાબના મુખ્યમંત્રી
પંજાબના સીએમ કેપ્ટનએ કહ્યુ કે દેશમા કોરોનાની સ્થિતિને જોતાં પરીક્ષાઓ કરાવવી સંભવ નથી આ માટે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહ કોલેજો અને યુનિવર્સિટીમાં પરીક્ષાઓ રદ કરાવવા માટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખશે.
(11:31 pm IST)