મુખ્ય સમાચાર
News of Friday, 10th July 2020

દેશમાં કોરોનાની સ્થિતિને જોતા પરીક્ષાઓ લેવી સંભવ નથીઃ પંજાબના મુખ્યમંત્રી

પંજાબના સીએમ કેપ્ટનએ કહ્યુ કે દેશમા કોરોનાની સ્થિતિને જોતાં પરીક્ષાઓ કરાવવી સંભવ નથી આ માટે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહ કોલેજો અને યુનિવર્સિટીમાં પરીક્ષાઓ રદ કરાવવા માટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખશે.

 

(11:31 pm IST)