મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

મોદી જન્મજાત પછાત હોય તો શું આરએસએસ એને કયારેય પીએમ બનવા દેત : બસપા પ્રમુખ માયાવતી

નવી દિલ્હી : બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ ધરાર પછાત બની જાતિવાદનો ખુલકર રાજનીતિક સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે એમણે કહ્યું જો તે જન્મજાત પછાત હોય તો શું આરએએસ એમને કયારેય પ્રધાનમંત્રી બનવા દેત ? એવી જ રીતે કલ્યાણસિંહના આરએસએસએ કેવા બુરા હાલ કર્યા છે. આદેશ જોઇ રહ્યો છે.

(11:52 pm IST)