News of Friday, 10th April 2020
છતીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું છતીસગઢમાં કોઇ તબલીગી જમાતી મિસિંગ નથી બધા ૧૦૭ જમાતી કોરોનટાઇમમાં છે
રાયપુરઃ નિજામુદીનમાં આવેલ તબલીગી જમાતના મરકજમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં શામેલ થયા પછી છતીસગઢના બધા ૧૦૭ જમાતિયો શોધ થઇ ચૂકી છે. એક પણ જમાતી મિસિંગ નથી બધા કોરોનટાઇમમાં છે.
મુખ્યમંત્રીએ આ પણ સ્પષ્ટ કર્યું કે રાજયમાં કોરોનાના કોમ્યુનીટી ટ્રાંશ મિશનની સ્થિતી નથી. આમા એવા થોડા લોકોના નામ પણ છે જે ફકત નિજામુદીનમાં આવેલ દરગાહ ક્ષેત્રમાંથી પસાર થયા હતા.
(11:51 pm IST)