News of Friday, 10th April 2020
BJP ધારાસભ્યએ સોનિયા ગાંધીને કહ્યું કોંગ્રેસ કાર્યાલયને જમાતીઓ માટે આઇસોલેશન વોર્ડ બનાવે
ભોપાલઃ મધ્યપ્રદેશની હુજુર ધારાસભ્યશ્રી ભાજપા ધારાસભ્ય રામેશ્વર શર્માએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી જમાતિઓ માટે કોંગ્રેસ કાર્યાલયોને આઇસોલેશન સેન્ટર બનાવવાની માંગ ઉઠી છે.
આ સાથે જ દિગ્વીજયસિંહ, કપિલ સિબ્બલ, ગુલામનબી આમીદ વગેરે નેતાઓને આઇસોલેશન વોર્ડમાં રાખવામા આવેલા જમાતિઓની દેખરેખ માટે નિયુકત કરવાની વાત કરી.
(11:31 pm IST)