News of Friday, 10th April 2020
આસામથી કેંસર, કિડની અને હૃદયરોગી જે લોકડાઉનને કારણ બહાર ફસાયા છે એમને નાણાંકીય સહાયતા પ્રદાન કરવાનો નિર્ણય લેવાયો
આસામઃ આસામ સરકારના મંત્રી એચ. બી. શર્માએ રાજય સરકારને આસામથી કેંસર, કિડની અને હૃદયરોગી જે લોકડાઉનને કારણ બહાર ફસાયા છે એમને નાણાંકીય સહાયતા પ્રદાન કરવાનો નિર્ણય લેવાયો છે. આવા લોકો હેલ્પલાઇન નંબરઃ ૦૩૬૧-રપપ૮૯પપ ઉપર સંપર્ક કરી શકે છે.
(11:28 pm IST)