News of Wednesday, 10th February 2021
અમેરિકાની નોર્થ ઇસ્ટ યુનિવર્સીટીએ શ્રી શ્રી રવિશંકરને ' ઇન્ટર નેશનલ સિટિઝનશીપ એમ્બેસેડર ' તરીકે માન્યતા આપી : તેમના માનવતાલક્ષી કાર્યો , શાંતિ કાર્યો બદલ આધ્યાત્મિક ગુરુ ,તેમજ વૈશ્વિક આંતર ધાર્મિક નેતા તરીકે સન્માનિત કર્યા
વોશિંગટન : ભારતના આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને અમેરિકાની નોર્થ ઇસ્ટ યુનિવર્સીટીએ ' ઇન્ટર નેશનલ સિટિઝનશીપ એમ્બેસેડર ' તરીકે માન્યતા આપી છે.તથા તેમના માનવતાલક્ષી કાર્યો , શાંતિ કાર્યો બદલ આધ્યાત્મિક ગુરુ ,તેમજ વૈશ્વિક આંતર ધાર્મિક નેતા તરીકે સન્માનિત કર્યા છે.
નોર્થ ઇસ્ટ યુનિવર્સીટી સ્પિરિચ્યુઅલ સેન્ટર ફોર ડાયલોગ એન્ડ સર્વિસના કાર્યકારી નિર્દેશક તથા આધ્યાત્મિક સલાહકારે શ્રી શ્રી રવિશંકરના માનવતાવાદી કર્યો બદલ તેમનો આભાર માન્યો હતો.
(7:39 pm IST)