News of Monday, 9th November 2020
દિલ્હીમાં કોરોના વાયરસના અધિકાંશ મામલા શ્રમિક વર્ગથી છે : દિલ્હી સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન
નવી દિલ્હી : દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન એ કહ્યું છે કે દિલ્હીમાં કોરોના વાયરસના અધિકાંશ મામલા શ્રમિક વર્ગથી છે. એમણે કહ્યું એવું લાગે છે કે દિલ્હીમાં કોરોના વાયરસના મામલા ચરમ પર છે અને વિશેષજ્ઞોનું કહવું છે કે આ આગામી ૪-પ દિવસ સુધી ચાલશે સ્વાસ્થ્ય મંત્રીએ બતાવ્યું કે દિલ્હીમાં મૃત્યુ દર ૧.પ૯ ટકા છે.
(10:15 pm IST)