News of Saturday, 9th November 2019
રામલલા વિરાજમાન ન્યાયીક વ્યકિત પણ રામ જન્મ સ્થાન નહીઃ સુપ્રિમ કોર્ટ
અયોધ્યા પર ફેસલામાં સુપ્રીમ કોર્ટએ કહ્યું કે રામલલા વિરાજમાન ( દેવતા) ન્યાયિક વ્યકિત છે પણ રામજન્મ સ્થાન નહી.
સુનાવણી દરમ્યાન રામલલાના વકીલની દલીલ હતી કે હિંદુઓ દ્વારા પુજાવાને કારણે ભગવાન રામના જન્મ સ્થળને પણ ન્યાયયિક વ્યકિત માની શકાયછે અને આ રીતે એમની પાસે સંપતિ રાખવી અને કેસ કરવાનો અધિકાર છે.
(11:48 pm IST)